Posts

Showing posts from January, 2025

Budget & Gold: બજેટના એક દિવસ પહેલા સોનું ઉછળ્યું: આગળ શું?

Image
બજેટના એક દિવસ પહેલા સોનું ઉછળ્યું: આગળ શું થશે? Posted by Nilesh waghela  મુંબઈ: બજેટના એક દિવસ પહેલા, શુક્રવાર, જાન્યુઆરી 31, 2025ના રોજ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જવેલર્સ આયાત જકાત ઘટાડવા અપીલ કરી રહ્યા છે ત્યારે બજેટના એક દિવસ પહેલા સોનું મોંઘુ થઈ ગયું છે. એવી ધારણા છે કે સરકાર આવતીકાલે 1 ફેબ્રુઆરી 2025ના બજેટમાં સોના પરની આયાત ડ્યૂટી વધારી શકે છે, જે સરકારે અગાઉના બજેટમાં ઘટાડી હતી. જો આમ થશે તો સોનાના ભાવમાં વધારો થઈ  શકે છે. આજે બજેટના એક દિવસ પહેલા 24 અને 22 કેરેટ સોનાની કિંમત લગભગ ૮૦૦ રૂપિયા મોંઘી થઈ ગઈ છે. મુંબઇ ખાતે શુદ્ધ સોનું રૂ. ૭૮૦ના ઉછાળા સાથે રૂ. ૮૧,૭૫૭ બોલાયું છે જ્યારે ચાંદી રૂમ ૧૩૪૯ ઉછળી ને રૂ. ૯૪,૫૩૩ બોલાઈ છે. ચાંદીમાં બે દિવસમાં રૂ. ૩૦૦૦ વધ્યા છે.  બજેટ 2025 પહેલા સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તેનું સૌથી મોટું કારણ રોકાણકારો અને સામાન્ય ખરીદદારોની વધતી માંગ છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને અમેરિકન નીતિઓમાં ફેરફારને કારણે લોકો સુરક્ષિત રોકાણ તરીકે વધુ સોનું ખરીદી રહ્યા છે. આ વધતી માંગને કારણે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્ય...

PM Modi's pre-Budget message:Tax relief for middle class?

Image
PM Modi's pre-Budget message:Tax relief for middle class? Posted by NILESH  Mumbai: Ahead of the Parliament’s Budget session, Prime Minister Narendra Modi invoked goddess Lakshmi during his customary address with a specific mention of the middle class and poor. Addressing the media outside Parliament, Prime Minister Modi said, “I pray to Goddess Lakshmi to shower the poor, middle class with blessings. It is a matter of great pride that India completed 75 years as a democratic nation.” He added that "innovation, inclusion and investment will be the basis of India's roadmap for economic activities". The message, with particular references to middle class and poor, has fuelled expectations that the government may introduce measures with a focus on economic relief, tax benefits and women-centric schemes. Finance Minister Nirmala Sitharaman, who tabled the Economic Survey 2024-25 today, will present her eighth consecutive Budget in the Parliament on February 1. The Union B...

Textile Industry: जीटीटीईएस वस्त्र उद्योग में हलचल मचाने के लिए तैयार

Image
जीटीटीईएस वस्त्र उद्योग में हलचल मचाने के लिए तैयार इंडिया आईटीएमई सोसाइटी वस्त्रोद्योग में नवीनता और सहभागिता बढ़ाने के लिए एक वैश्विक मंच तैयार किया है Posted by Nilesh waghela  मुंबई: भारतीय अंतर्राष्ट्रीय वस्त्र मशीनरी प्रदर्शनी सोसाइटी (इंडिया आईटीएमई सोसाइटी) एक बार फिर जागतिक वस्त्र तकनीकी और अभियांत्रिकी प्रदर्शनी (जीटीटीईएस २०२५) के तीसरे संस्करण के साथ वस्त्र उद्योग में हलचल मचाने के लिए तैयार है, जो वस्त्र उद्योग के लिए एक ऐतिहासिक आयोजन है।  यह प्रदर्शनी २१ से २३ फरवरी २०२५ तक बॉम्बे प्रदर्शनी सेंटर, गोरेगांव (पूर्व), मुंबई, महाराष्ट्र, भारत में आयोजित किया जाएगा। भारतीय आईटीएमई सोसाइटी द्वारा आयोजित यह आयोजन दुनिया भर के कपड़ा उद्योग और अभियांत्रिकी क्षेत्र के लिए एक वैश्विक मंच बनने का वादा करता है, जो वैश्विक वस्त्र नवीनता को फिर से परिभाषित करने के उद्देश्य से नवीनतम प्रगति, नवाचारों और अवसरों को प्रदर्शित करेगा। इस आयोजन के बारे में बात करते हुए, भारतीय अंतर्राष्ट्रीय वस्त्र मशीनरी प्रदर्शनी की संचालन समिति के अध्यक्ष और सदस्य श्री केतन संघवी ने कहा, "जीटीटीईएस ...

Lilavati Hospital Introduces Advanced Cancer Care Institute and Nursing Excellence Program

Image
Lilavati Hospital Introduces Advanced Cancer Care Institute and Nursing Excellence Program Posted by Nilesh waghela  Mumbai: Lilavati Hospital has announced two major initiatives to enhance healthcare in Mumbai: New Cancer Care Institute The hospital is establishing a state-of-the-art Cancer Care Institute with a 300-bed facility in Mumbai. This center will provide: Advanced cancer treatments using the latest technology and global best practices. Personalized care tailored to each patient’s needs. Access to high-quality care locally, eliminating the need to travel abroad for treatment. This facility will also: Offer AI-driven diagnostic tools for early cancer detection, improving survival rates. Create job opportunities for healthcare workers, researchers, and support staff. Organize awareness campaigns to educate the community about cancer prevention and early detection. Collaboration with Mayo Clinic: Nursing Excellence Program Lilavati Hospital has partne...

સાંદીપનિ સાહિત્ય પર્વ દ્વારા દ્વિતીય જ્ઞાન સત્ર શિબિરનું આયોજન

Image
સાંદીપનિ સાહિત્ય પર્વ દ્વારા દ્વિતીય જ્ઞાન સત્ર શિબિરનું આયોજન Posted by Nilesh waghela  મુંબઇ: સાંદીપનિ સાહિત્ય પર્વ દ્વારા ૫/૧/૨૦૨૫ના દિવસે અમદાવાદ સીમા હોલ ખાતે દ્વિતીય જ્ઞાન સત્ર શિબિરનું આયોજન   થ યું. જે ખૂબ સુંદર રીતે સૌના મન માનસ પર ઊંડી છાપ છોડી જાય એવું રહ્યું.   નવોદિત વાચકો અને આદર્શ લેખકો વચ્ચેનો સેતુ બનીને આ સાંદીપનિ પર્વ કાર્ય કરવાનો આનંદ અનુભવે છે. સાંદીપનિ પર્વની આખી ટીમ સહું શિબિરાર્થીઓની આભારી છે.  કાર્યક્રમના મુખ્ય વક્તાઓ શ્રી ડો. રાઘવજી માધડ, શ્રી મનસુખભાઈ સલ્લા, શ્રી માધવ રામાનુજ, શ્રી હેમંત ગોલાણી, શ્રી ડો. જયેન્દ્રસિંહ જાદવ, શ્રી રામ મોરી, શ્રી રસિક પટેલ અને સુશ્રી એકતા દોશીના યોગ્ય માર્ગદર્શનથી સાહિત્ય ક્ષેત્રને ઊંડાણથી સમજવાની સૌને તક મળી.  આ સાથે ખામી અને અતિરેક ટાળવાની જે સોનેરી શીખ મળી એ પણ નોંધનીય હતી. કિરણબેન શર્મા,  શીતલ માલાણી કાજલ શાહ, અલ્પા મોદી, કૌશલ મોદી, અમિત ટેલર, જગદીશ રથવી અને આખા આયોજનના સર્વેસર્વા એવા ડો. લશ્કરી સાહેબની કેટલાય સમયથી ચાલી રહેલી જહેમત ખરેખર રંગ લાવી.  આ ઉપરાંત ડૉ. કેશુભાઈ દેસાઈ, પરિક્ષ...

Hoolahoop with Garba at Borivali

Image
RAMJAT NEW SEASON  Shilpa Gantra's Youth Zone Dance Academy to perform  Hulahoop with Garba at Gujrati food festival, Borivali West 

ઓલા ઇલેક્ટ્રિકને સોશિયલ મિડીયાનો મોહ ભારે પડ્યો, સેબી એ આપી ચેતવણી

Image
ઓલા ઇલેક્ટ્રિકને સોશિયલ મિડીયાનો મોહ ભારે પડ્યો, સેબી એ આપી ચેતવણી Posted by Nilesh waghela  મુંબઇ: કેપિટલ માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડને સ્ટોક એક્સચેન્જને માહિતી પહોંચાડવા અગાઉ સોશિયલ મીડિયા પર તેની વિસ્તરણ યોજનાની માહિતી જાહેર કરવા બદલ ઠપકો આપ્યો છે. એક્સચેન્જ ફાઇલિંગ મુજબ, ૭મી જાન્યુઆરીએ સેબીએે કંપનીને અન્ય બાબતોની સાથે લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્કોર્સ રિક્વાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ ૨૦૧૫ના કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઈ-મેલ દ્વારા ચેતવણી આપી હતી. ઓલા ઇલેક્ટ્રિકના સ્થાપક ભાવિશ અગ્રવાલે બીજી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૯:૫૮ વાગ્યે  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જ્યારે આ માહિતી બોમ્બે સ્ટોક એક્સચેન્જને બપોરે ૧:૩૬ વાગ્યે અને નેશનલ સ્ટોક એક્સચેન્જને ૧:૪૧ વાગ્યે આપવામાં આવી હતી. સેબીએે તેના ચેતવણી પત્રમાં લખ્યું છે કે, આ ઉલ્લંઘનોને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યા છે. તમને ચેતવણી આપવામાં આવે છે અને ભવિષ્યમાં સાવચેત રહેવાની અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા માટે તમારા અનુપાલન ધોરણોમ...

SEBI BANS ketan parekh

Image
કેતન પારેખ પર પ્રતિબંધ: સેબી વસૂલ કરશે રૂ. ૬૬ કરોડ POSTED BY NILESH WAGHELA મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ કેતન પારેખ અને અન્ય બે એન્ટિટીને આગળ ચાલી રહેલા કૌભાંડ સંદર્ભેં શેરબજારમાં પ્રવેશ સામે તાત્કાલિક અમલમાં આવે એ રીતે પ્રતિબંધિત જાહેર કર્યો હતો. સેબી આ લોકો પાસેથી તેમણે ગેરકાયદેસર માર્ગે મેળવેલો રૂ. ૬૫.૭૭ કરોડ વસૂલ કરવા માટે કાર્યવાહી શરૂ કરવા નોટીસ ફટકારી છે.  કેતન પારેખ, સિંગાપોર સ્થિત ટ્રેડર્સ રોહિત સાલગાવકર અને અશોક કુમાર પોદ્દાર પર સંયુકત અને વિભક્ત રીતે કૌભાંડ દ્વારા ખોટી રીતે રૂ. ૬૫.૭૭ કરોડ પ્રાપ્ત કરવાનો આરોપ કર્યો છે અને તે વસૂલ કરવા માટે શા માટે પગલાં ના લેવામાં આવે અને શેરબજારમાં તેમનો પ્રવેશ પ્રતિબંધિત કેમ ના કરવામાં આવે એવા સવાલ સાથેની શો કોઝ નોટીસ ઉપરોક્ત ત્રણ જણા ઉપરાંત બાવીસ એન્ટિટીને ફટકારી છે.  માર્કેટ રેગ્યુલેટરે આદેશમાં જણાવ્યું છે કે ઉપરોક્ત બાવીસ એન્ટિટીએ નોટીસ મળ્યાના ૨૧ દિવસની અંદર સેબીને તેમના પ્રત્યુત્તર આપવાના રહેશે.  પારેખને ભૂતકાળમાં પણ બજારની હેરાફેરી માટે દોષિત ઠરવાયા છે. વર્ષ ૨૦૦૦ના કુખ્યાત...

SME IPO: B.R. Goyal Infrastructure to Launch IPO on 7th Jan

Image
B.R. Goyal Infrastructure Limited to Launch IPO on 7th Jan  Posted by NILESH WAGHELA Mumbai: B.R. Goyal Infrastructure Limited, a company specializing in road construction and infrastructure projects, will launch its Initial Public Offering (IPO) on January 07, 2025. The company plans to raise ₹85.21 crore by issuing 63,12,000 equity shares, which will be listed on the BSE SME platform.   Key IPO Details - **Total Issue Size**: 63,12,000 equity shares   - **Face Value**: ₹10 per share   - **Price Band**: ₹128 - ₹135 per share   - **Anchor Bidding Date**: January 06, 2025   - **Issue Closing Date**: January 09, 2025   Purpose of the IPO The funds raised from the IPO will be used for:   1. Investing in new equipment and infrastructure (capital expenditure).   2. Meeting working capital needs.   3. Funding acquisitions and strategic growth opportunities.   4. General corporate purposes....

The Bombay Grain Dealers Association; અનાજ- કરીયાણાના રિટેલર્સનું સંગઠન આક્રમક મૂડમાં

Image
અનાજ- કરીયાણાના રિટેલર્સનું સંગઠન  આક્રમક મૂડમાં  અનાજ-કરીયાણાના ભાવ વધારા માટે રીટેલ દુકાનદારો જવાબદાર નથી: ગ્રેન ડીલર્સ Posted by Nilesh Waghela  મુંબઇ: અનાજ કરીયાણાના રીટેલ ભાવોમાં આવેલ ઉછાળા માટે રીટેલ દુકાનદારોના માથે દોષનો ટોપલો ઢોળનારાઓને પ્રત્યુત્તર આપતા ઘી મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસીએશને જણાવ્યું છે કે, રીટેલ દુકાનદારોએ હોલસેલ બજારમાંથી અનાજ-કરીયાણા ના ઉંચા ભાવની ખરીદીના બીલ સાચવી રાખ્યા છે. યોગ્ય સમયે સરકાર સમક્ષ તે રજુ કરવામાં આવશે, જેના આધારે ભાવ વધારા માટે જવાબદાર વ્યક્તિઓ સરકાર અને સામાન્ય જનતા સમક્ષ ખુલ્લા પડી જશે.  આજે જ્યારે રીટેલ દુકાનદારો ઓનલાઇન બિઝનેસ, સુપર માર્કેટ, વગેરેની ગળાકાપ સ્પર્ધાના પડકારોનો સામનો કરી રહ્યા છે, આવા ગળાકાપ હરીફાઇના કપરા સમયમાં તેઓ ભાવ ઘટાડવાને બદલે ઊંચા ભાવ લેવા માંડે એ તર્ક વિરૂદ્ધ હોવાનું જણાવતાં સંસ્થાના પ્રમુખ રમણીકલાલ જાદવજી છેડાએ કહ્યું હતું કે, મુંબઇ જેવા શહેરમાં તોતિંગ ખર્ચાઓ અને નફાના નજીવા માર્જીનને કારણે રીટેલ દુકાનદારોને અનાજ- કરીયાણાનો ધંધો કરવો હવે પરવડતું નથી.  દુકાનના ભાડા, લાઇટબીલ, દુકાનની જાળવણીનો ખર્ચ, ...

Morbi: મોરબી મુકામે ઉજવાયો ત્રણ સાહિત્ય પરિવારનો સાહિત્યોત્સવ

Image
મોરબી મુકામે ઉજવાયો ત્રણ સાહિત્ય પરિવારનો સાહિત્યોત્સવ POSTED BY NILESH WAGHELA મુંબઇ: ગુજરાતની ઔદ્યોગિક નગરી મોરબી મુકામે ઉત્સાહી સાહિત્ય રચનાકારોએ અનોખા એકદિવસીય સાહિત્યોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે એકત્રિત થયેલા સાહિત્યરસિક અને સાહિત્ય સર્જકોએ ૪૪થી વધુ ક્ાવ્યરચનાની પ્રસ્તુતી કરી હતી.  વિગતવાર વાત કરીએ તો વડોદરા સ્થિત સ્વ. ખ્યાતિ ધ્રુવ પટેલ (પાઠક)ના સ્મરણાર્થે સાહિત્ય જગત, સાહિત્ય પ્રકાશ પરિવાર અને ચાલો સાહિત્યના પંથે એમ ત્રણ પરિવારનો એક દિવસીય સાહિત્યિક કાર્યક્રમ કિરણબેન શર્મા "પ્રકાશ", હાર્દિકભાઈ પરમાર " મહાદેવ " અને જાગૃતિ કૈલા "ઊર્જા " દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમની વિશેષતાની વાત કરીએ તો તેમાં ૩૨ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું અને ૪૪ સર્જકો દ્રારા કાવ્યપઠન કરવામાં આવ્યું હતું. અન્ય ગ્રુપ સંચાલકોનું મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એ જ સાથે પુસ્તકો વિમોચકનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે આવનાર દરેક સર્જકોનું મોમેન્ટોથી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૧૬ તેજસ્વી તારલામાંથી ઉપસ્થિત સ...