Posts

Showing posts from January, 2026

जैन आध्यात्मिक इतिहास में ऐतिहासिक उपलब्धि : दो साल के अंदर 108 दीक्षाएं पूरी हुईं

Image
जैन आध्यात्मिक इतिहास में ऐतिहासिक उपलब्धि : दो साल के अंदर 108 दीक्षाएं पूरी हुईं Posted by Niilesh waghela  मुंबई: जैन आध्यात्मिक इतिहास में एक ऐतिहासिक और अभूतपूर्व उपलब्धि में,श्री अखिल भारतवर्षीय साधुमार्गी जैन संघ ने सिर्फ दो सालों में 108 दीक्षाएं पूरी करके एक बहुत बड़ा आध्यात्मिक संकल्प सफलतापूर्वक पूरा किया है। यह ऐतिहासिक आह्वान अक्टूबर 2023 में आचार्य श्री 1008 रामलाल जी महाराज सा ने किया था, जिन्होंने जैन समुदाय और साधु-संतों से मिलकर दो साल के अंदर 100 से ज़्यादा दीक्षाएँ दिलाने की दिशा में काम करने का आग्रह किया। इस गहन आध्यात्मिक सोच पर प्रतिक्रिया देते हुए साधुमार्गी जैन परंपरा के पूज्य संतों और साध्वियों ने पूरी लगन से इस मिशन के लिए खुद को समर्पित कर दिया। दिसंबर 2025 तक यह संकल्प न सिर्फ पूरा हुआ, बल्कि उससे ज़्यादा हासिल किया गया, जिसमें 108 दीक्षाएँ सफलतापूर्वक पूरी हुईं, जो जैन धार्मिक इतिहास में एक ऐतिहासिक क्षण था। यह उपलब्धि इसलिए भी खास है क्योंकि स्थानकवासी जैन परंपरा के इतिहास में यह पहली बार हुआ है कि इतनी बड़ी संख्या में दीक्षाओं की पहले से घोषणा की गई...

જૈન સમાજમાં ઐતિહાસિક સિદ્ધિઃ બે વર્ષમાં 108ની દીક્ષા

Image
જૈન સમાજમાં ઐતિહાસિક સિદ્ધિઃ બે વર્ષમાં 108ની દીક્ષા Posted by Niilesh waghela  મુંબઈઃ જૈનોના આધ્યાત્મિક ઈતિહાસમાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ સિદ્ધિમાં શ્રી અખિલ ભારતવર્ષીય સાધુમાર્ગી જૈન સંઘે ફક્ત બે વર્ષના સમયગાળામાં 108 દીક્ષા પૂર્ણ કરવા સાથે આધ્યાત્મિક સંકલ્પ સફળતાથી પૂર્ણ કર્યો છે. આચાર્યશ્રી 1008 રામલાલજી મહારાજ સાહેબ દ્વારા ઓક્ટોબર 2023માં કરવામાં હાકલ કરવામાં આવી હતી. તેમને પ્રતિસાદ આપતાં જૈન સમુદાય દ્વારા બે વર્ષમાં 100+ દીક્ષા હાંસલ કરવા માટે અથાક જહેમત ઉઠાવવામાં આવી હતી.  સાધુમાર્ગી જૈન પરંપરાના મહારાજ સાહેબો અને સાધ્વીજીઓએ આ ધ્યેયને સાકાર કરવા માટે પોતાને સંપૂર્ણ સમર્પિત કરી દીધાં હતાં. આના ભાગરૂપે ડિસેમ્બર 2025 સુધી 108 દીક્ષાઓ સફળતાથી પૂર્ણ થઈ, જે જૈનોના ધાર્મિક ઈતિહાસમાં સીમાચિહનરૂપ અવસર છે. આ સિદ્ધિ ખાસ મહત્ત્વપૂર્ણ છે કારણ કે સ્થાનકવાસી જૈન પરંપરાના ઈતિહાસમાં પહેલી જ વાર આટલી મોટી સંખ્યામાં દીક્ષાઓ લેવાની ઘોષણા કરાઈ હતી અને નિર્ધારિત સમયમાં તે સફળતાથી પૂર્ણ કરાઈ હતી. શ્રી અખિલ ભારતવર્ષીય સાધુમાર્ગી જૈન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેંદ્ર જી ગાંધીએ જણાવ્યું કે આ સિદ્ધિ...